રિધ્ધિ-સિધ્ધિ
મનના માહોલમાં આવે જો શુધ્ધિ
કામ ક્રોધ મોહ પર આવે તો સિધ્ધિ
બંધનને મોક્ષનું કારણ એક બુધ્ધિ
યોગના હલેસા સાથ યમનિયમ વિદિ
જનમો જનમથી ભેગી જે કીધિ
જાય ના જડમૂળથી મનની ઉપાધિ
ઉત્તરોત્તર મનવામાં શાંતિની વૃધ્ધિ
અંતે આવે છે સહજ શાતાની રિધ્ધિ


Powered By